DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નીચેનામાંથી કોણ આત્મહત્યાના કારણો પર સંશોધન કરનાર જાણીતા સમાજશાસ્ત્રી છે ? મેક્સ વેબર એમીલ દર્ખીમ એન્દ્રે બેતેં એમ.એન. શ્રીનિવાસ મેક્સ વેબર એમીલ દર્ખીમ એન્દ્રે બેતેં એમ.એન. શ્રીનિવાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) સુપ્રસિધ્ધ મનોવિજ્ઞાની ઈવાન પાવલોવ તેમના સંશોધનમાં કયા પશુના ઉપયોગ માટે જાણીતા છે ? ઉંદર કૂતરો ઘોડો ઘેટું ઉંદર કૂતરો ઘોડો ઘેટું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નીચેનામાંથી કયા સમાજશાસ્ત્રીએ અમલદારશાહી ખ્યાલ પર અગ્રણી કાર્ય કર્યું છે ? સ્ટીફન જોન્સ મેક્સ વેબર કેરોલીન મે મ્યુલર ક્રિશ્ચયન સ્ટીફન જોન્સ મેક્સ વેબર કેરોલીન મે મ્યુલર ક્રિશ્ચયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નીચેનામાંથી કોણ સુપ્રસિધ્ધ ભારતીય સમાજશાસ્ત્રી નથી ? વિશ્વનાથ મોહન એમ. એન. શ્રીનિવાસ યોગેન્દ્ર સિંહ ઈરાવતી કર્વે વિશ્વનાથ મોહન એમ. એન. શ્રીનિવાસ યોગેન્દ્ર સિંહ ઈરાવતી કર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નીચેનામાંથી કોણ સુપ્રસિધ્ધ ભારતીય મનોવિજ્ઞાની નથી ? ગોવિંદરાજન પદ્મનાભન નરેન્દ્રનાથ સેનગુપ્તા અમિત અબ્રાહમ જી. ડી. બોઆઝ ગોવિંદરાજન પદ્મનાભન નરેન્દ્રનાથ સેનગુપ્તા અમિત અબ્રાહમ જી. ડી. બોઆઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP