DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
નીચેનામાંથી કોણ આત્મહત્યાના કારણો પર સંશોધન કરનાર જાણીતા સમાજશાસ્ત્રી છે ?

એન્દ્રે બેતેં
મેક્સ વેબર
એમીલ દર્ખીમ
એમ.એન. શ્રીનિવાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
નીચેનામાંથી કયા સમાજશાસ્ત્રીએ અમલદારશાહી ખ્યાલ પર અગ્રણી કાર્ય કર્યું છે ?

કેરોલીન મે
મેક્સ વેબર
સ્ટીફન જોન્સ
મ્યુલર ક્રિશ્ચયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
નીચેનામાંથી કોણ સુપ્રસિધ્ધ ભારતીય સમાજશાસ્ત્રી નથી ?

એમ. એન. શ્રીનિવાસ
વિશ્વનાથ મોહન
યોગેન્દ્ર સિંહ
ઈરાવતી કર્વે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
નીચેનામાંથી કોણ સુપ્રસિધ્ધ ભારતીય મનોવિજ્ઞાની નથી ?

ગોવિંદરાજન પદ્મનાભન
અમિત અબ્રાહમ
નરેન્દ્રનાથ સેનગુપ્તા
જી. ડી. બોઆઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP