Loading [Contrib]/a11y/accessibility-menu.js

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
નીચેનામાંથી કોણ આત્મહત્યાના કારણો પર સંશોધન કરનાર જાણીતા સમાજશાસ્ત્રી છે ?

એમ.એન. શ્રીનિવાસ
મેક્સ વેબર
એન્દ્રે બેતેં
એમીલ દર્ખીમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
નીચેનામાંથી કયા સમાજશાસ્ત્રીએ અમલદારશાહી ખ્યાલ પર અગ્રણી કાર્ય કર્યું છે ?

સ્ટીફન જોન્સ
મ્યુલર ક્રિશ્ચયન
કેરોલીન મે
મેક્સ વેબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
નીચેનામાંથી કોણ સુપ્રસિધ્ધ ભારતીય સમાજશાસ્ત્રી નથી ?

વિશ્વનાથ મોહન
ઈરાવતી કર્વે
એમ. એન. શ્રીનિવાસ
યોગેન્દ્ર સિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
નીચેનામાંથી કોણ સુપ્રસિધ્ધ ભારતીય મનોવિજ્ઞાની નથી ?

અમિત અબ્રાહમ
નરેન્દ્રનાથ સેનગુપ્તા
ગોવિંદરાજન પદ્મનાભન
જી. ડી. બોઆઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP