Loading [Contrib]/a11y/accessibility-menu.js

સામાન્ય વિજ્ઞાન (General Science)
'Black holes' માટેના ગાણિતિક સિદ્ધાંત માટે નોબેલ પારિતોષિક મેળવનાર ભારતીય વૈજ્ઞાનિકનું નામ જણાવો.

એસ. ચંદ્રશેખર
બિરબલ સાહની
સી. વી. રામન
વેંકટરામન રાધાકૃષ્ણન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
માનવ દ્વારા ઉત્પન્ન ધ્વનિ (જેમ કે સમુદ્રી જહાજોથી થતો અવાજ) ને ___ કહેવામાં આવે છે.

જીયોફોની
એન્થ્રોફોની
ઓશનોફોની
બાયોફોની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP