સામાન્ય વિજ્ઞાન (General Science)
ભારત-પાસ્તિાનના ભાગલા થતા નિર્વાસિતોના પુનઃવસનની કામગીરી કઈ સંસ્થાને સોંપવામાં આવી ?

નિર્વાસિત કલ્યાણ કેન્દ્ર
રાજદૂતાવાસ
રોજગાર વિનિમય કચેરી
નિર્વાસિત પુનઃવાસ કેન્દ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
રોજગાર સેવા પર દૂરોગામી અસરો કઈ સમિતિની ભલામણથી થઈ ?

બોમ્બે ટેક્ષટાઈલ ઈન્કવાયરી કમિટી 1940
શિવરાવ કમિટી 1954
અન એમ્પ્લોયમેન્ટ કમિટી 1935
લેબર ઈન્કવાયરી કમિટી 1938

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
રોજગાર કચેરીનું મૂળભૂત કાર્ય ક્યું છે ?

આમાંથી એકેય નહીં.
પ્લેસમેન્ટ પ્રવૃત્તિ
મનોવૈજ્ઞાનિક અભ્યાસ
તાલીમ પ્રવૃત્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP