સામાન્ય વિજ્ઞાન (General Science)
ભારત-પાસ્તિાનના ભાગલા થતા નિર્વાસિતોના પુનઃવસનની કામગીરી કઈ સંસ્થાને સોંપવામાં આવી ?

નિર્વાસિત કલ્યાણ કેન્દ્ર
નિર્વાસિત પુનઃવાસ કેન્દ્ર
રોજગાર વિનિમય કચેરી
રાજદૂતાવાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
રોજગાર સેવા પર દૂરોગામી અસરો કઈ સમિતિની ભલામણથી થઈ ?

અન એમ્પ્લોયમેન્ટ કમિટી 1935
શિવરાવ કમિટી 1954
બોમ્બે ટેક્ષટાઈલ ઈન્કવાયરી કમિટી 1940
લેબર ઈન્કવાયરી કમિટી 1938

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
રોજગાર કચેરીનું મૂળભૂત કાર્ય ક્યું છે ?

મનોવૈજ્ઞાનિક અભ્યાસ
તાલીમ પ્રવૃત્તિ
પ્લેસમેન્ટ પ્રવૃત્તિ
આમાંથી એકેય નહીં.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP