સામાન્ય વિજ્ઞાન (General Science)
ભારત-પાસ્તિાનના ભાગલા થતા નિર્વાસિતોના પુનઃવસનની કામગીરી કઈ સંસ્થાને સોંપવામાં આવી ?

નિર્વાસિત પુનઃવાસ કેન્દ્ર
નિર્વાસિત કલ્યાણ કેન્દ્ર
રોજગાર વિનિમય કચેરી
રાજદૂતાવાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
રોજગાર સેવા પર દૂરોગામી અસરો કઈ સમિતિની ભલામણથી થઈ ?

લેબર ઈન્કવાયરી કમિટી 1938
શિવરાવ કમિટી 1954
બોમ્બે ટેક્ષટાઈલ ઈન્કવાયરી કમિટી 1940
અન એમ્પ્લોયમેન્ટ કમિટી 1935

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
રોજગાર કચેરીનું મૂળભૂત કાર્ય ક્યું છે ?

આમાંથી એકેય નહીં.
તાલીમ પ્રવૃત્તિ
મનોવૈજ્ઞાનિક અભ્યાસ
પ્લેસમેન્ટ પ્રવૃત્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP