GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
કચ્છમાં નારાયણ સરોવરના કાંઠે ત્રિકમરાયજી, લક્ષ્મીનારાયણ, આદિનારાયણ, ગોવર્ધનરાયજી, રણછોડરાયજી અને લક્ષ્મીજીના મંદિરો કોણે બંધાવ્યા હતા ?

મહારાણી અહલ્યાબાઈ
રાવ ખેંગારજી
મહારાણી મહાકુંવરબા
મરાઠા શાસકોએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
સુરેન્દ્રનગરના ડંગાસિયા સમાજ દ્વારા હાથથી વણેલા શાલ જે ભરવાડોનો પહેરવેશ છે, તે શાલ કયા નામે ઓળખાય છે ?

કામદાની
લોબડી
અજરક
તાંગળિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ભાવનગર જિલ્લાના ગોહિલવાડ પંથકના કોળી જાતિના લોકો દ્વારા ખાસ કરીને પાક કાપણી પ્રસંગે કયું નૃત્ય કરવામાં આવે છે ?

ડોકા અને હુડારાસ નૃત્ય
ઢોલોરાણો નૃત્ય
ગોફ ગૂંથણ નૃત્ય
હીંચ નૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
નીચેના પૈકી ઋગ્વેદના કયા સૂક્તમાં જગતની ઉત્પત્તિ વિષેનું વર્ણન કરવામાં આવ્યું છે ?

નાસદીય સૂક્ત
ધર્મ સૂકત
સોમ સૂક્ત
રૂદ્ર સૂક્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP