Loading [Contrib]/a11y/accessibility-menu.js

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
પ્રાચીન યુગમાં ભારતના મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કારાચાર્યે લખેલ પુસ્તકનું નામ ___ છે.

પંચસિદ્ધાંતિકા
લીલાવતી ગણિત
બ્રહ્મસિદ્ધાંત
અષ્ટાંગહૃદય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
વીર સાવરકર દ્વારા સ્થાપિત ‘મિત્રમેલા' સંસ્થા પછીથી કયા નામે ઓળખાઈ ?

આપણું ભારત
રાષ્ટ્રીય ભારત
આધુનિક ભારત
અભિનવ ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP