GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
પ્રાચીન યુગમાં ભારતના મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કારાચાર્યે લખેલ પુસ્તકનું નામ ___ છે.

લીલાવતી ગણિત
પંચસિદ્ધાંતિકા
અષ્ટાંગહૃદય
બ્રહ્મસિદ્ધાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
વીર સાવરકર દ્વારા સ્થાપિત ‘મિત્રમેલા' સંસ્થા પછીથી કયા નામે ઓળખાઈ ?

આધુનિક ભારત
રાષ્ટ્રીય ભારત
અભિનવ ભારત
આપણું ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP