Loading [Contrib]/a11y/accessibility-menu.js

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
‘ભદ્રંભદ્રં’ નવલકથા કયા સાહિત્યકારની રચના છે ?

મહિપતરામ રૂપરામ
ગોવર્ધનરામ ત્રિપાઠી
કરસનદાસ મૂળજી
રમણભાઈ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
‘ભીલ સેવા મંડળ, દાહોદ'ની સ્થાપના કોણે કરી હતી ?

મહાત્મા ગાંધીજી
મોરારજી દેસાઈ
અમૃતલાલ ઠક્કર
ડાહ્યાભાઈ નાયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
અમદાવાદની પ્રસિદ્ધ ‘જ્યોતિસંઘ' સંસ્થાની સ્થાપના કોના સઘન પ્રયત્નોથી થઈ હતી ?

મલ્લિકા સારાભાઈ
ઈલાબેન ભટ્ટ
મૃણાલિની સારાભાઈ
મૃદુલા સારાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP