GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 મુઘલ કાળ દરમ્યાન ગુજરાતનું કયું બંદર ‘બાબુલ મક્કા’ તરીકે ઓળખાતું હતું ? ખંભાત સુરત કંડલા ભરૂચ ખંભાત સુરત કંડલા ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ગુજરાતના ઈતિહાસમાં ઈ.સ. 1923માં બનેલ દઢવાવ હત્યાકાંડની ઘટના કયા જીલ્લામાં બનેલી હતી ? મહિસાગર દાહોદ સાબરકાંઠા બનાસકાંઠા મહિસાગર દાહોદ સાબરકાંઠા બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ‘ભદ્રંભદ્રં’ નવલકથા કયા સાહિત્યકારની રચના છે ? રમણભાઈ નીલકંઠ ગોવર્ધનરામ ત્રિપાઠી મહિપતરામ રૂપરામ કરસનદાસ મૂળજી રમણભાઈ નીલકંઠ ગોવર્ધનરામ ત્રિપાઠી મહિપતરામ રૂપરામ કરસનદાસ મૂળજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ‘ભીલ સેવા મંડળ, દાહોદ'ની સ્થાપના કોણે કરી હતી ? મોરારજી દેસાઈ ડાહ્યાભાઈ નાયક અમૃતલાલ ઠક્કર મહાત્મા ગાંધીજી મોરારજી દેસાઈ ડાહ્યાભાઈ નાયક અમૃતલાલ ઠક્કર મહાત્મા ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 અમદાવાદની પ્રસિદ્ધ ‘જ્યોતિસંઘ' સંસ્થાની સ્થાપના કોના સઘન પ્રયત્નોથી થઈ હતી ? ઈલાબેન ભટ્ટ મૃદુલા સારાભાઈ મલ્લિકા સારાભાઈ મૃણાલિની સારાભાઈ ઈલાબેન ભટ્ટ મૃદુલા સારાભાઈ મલ્લિકા સારાભાઈ મૃણાલિની સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP