GSSSB Bin Sachivalay Mock Test 1 નીચેનામાંથી કયા રાજ્યમાં રાજ્યપાલને બદલે વહીવટદારનું પદ હોય છે ? અંદમાન નિકોબાર દિલ્હી પોંડિચેરી લક્ષદ્વીપ અંદમાન નિકોબાર દિલ્હી પોંડિચેરી લક્ષદ્વીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 ''રાજ્યપાલનું કાર્ય માત્ર મહેમાનોનું સન્માન કરવું તેમને ચા-નાસ્તો ભોજન તથા દાવત આપવા સિવાય કાંઈ જ નથી" - આ વાક્ય કોણ બોલ્યું છે ? સરદાર વલ્લભભાઈ પટેલ ડૉ. ભીમરાવ આંબેડકર સરોજિની નાયડુ પટ્ટાભી સીતા રમૈયા સરદાર વલ્લભભાઈ પટેલ ડૉ. ભીમરાવ આંબેડકર સરોજિની નાયડુ પટ્ટાભી સીતા રમૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 કયા અનુચ્છેદ અંતર્ગત જો કોઈ મંત્રી વિધાનસભા અને વિધાન પરિષદના સભ્ય ન હોય તો તેને છ મહિનાની અંદર વિધાનસભા અને વિધાન પરિષદના સભ્ય બનવું ફરજીયાત છે ? અનુચ્છેદ 164 (1) અનુચ્છેદ 164 (3) અનુચ્છેદ 164 (2) અનુચ્છેદ 164 (4) અનુચ્છેદ 164 (1) અનુચ્છેદ 164 (3) અનુચ્છેદ 164 (2) અનુચ્છેદ 164 (4) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 કયા અનુચ્છેદ અંતર્ગત સંઘની મિલકતને રાજ્યના કરવેરા માંથી મુક્તિ આપવામાં આવે છે ? અનુચ્છેદ 284 અનુચ્છેદ 286 અનુચ્છેદ 285 અનુચ્છેદ 287 અનુચ્છેદ 284 અનુચ્છેદ 286 અનુચ્છેદ 285 અનુચ્છેદ 287 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 કયા અનુચ્છેદ અંતર્ગત રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ તેમજ અન્ય ન્યાયાધિશોની નિમણૂક કરે છે ? અનુચ્છેદ 124 (3) અનુચ્છેદ 124 (1) અનુચ્છેદ 124 (4) અનુચ્છેદ 124 (2) અનુચ્છેદ 124 (3) અનુચ્છેદ 124 (1) અનુચ્છેદ 124 (4) અનુચ્છેદ 124 (2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP