ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ રચના મહાદેવભાઈ દેસાઈની નથી ?

બારડોલી સત્યાગ્રહનો
વીર વલ્લભભાઈ
બે ખુદાઈ ખિદમતગારો
જલિયાંવાલાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જયભિખ્ખુ ક્યા સાહિત્યકારનું ઉપનામ છે ?

રસિકલાલ છોટાલાલ પરીખ
બાલાશંકર વીરચંદ દેસાઈ
નટવરલાલ કુબેરદાસ પંડ્યા
કનૈયાલાલ માણેકલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મારું જીવન એ જ મારી વાણી'ના ચરિત્ર નાયક કોણ છે ?

મહાત્મા ગાંધી
નારાયણ દેસાઈ
મહાદેવ દેસાઈ
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વર્ષ 2020 માં ગુજરાતના કયા સાહિત્યકારને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો ?

કુમારપાળ દેસાઈ
જોરાવરસિંહ જાદવ
શાહબુદ્દીન રાઠોડ
ગુણવંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP