ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'છેલ્લો કટોરો' કાવ્ય મેઘાણીએ કોને ઉદ્દેશીને લખ્યું હતું. અંગ્રેજો ભારતની પ્રજા ગાંધીજી સરદાર પટેલ અંગ્રેજો ભારતની પ્રજા ગાંધીજી સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સાદ કરે છે, દિલ હરે છે રે, મને એ સાદ કરે છે રે !"- કાવ્યના લેખક છે. ડૉ.પ્રકાશ દવે પ્રહલાદ પારેખ કૃષ્ણ દવે સુંદરમ્ ડૉ.પ્રકાશ દવે પ્રહલાદ પારેખ કૃષ્ણ દવે સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક અને તખલ્લુસ (ઉપનામ) ની દ્રષ્ટીએ કયું જોડકું ખોટું છે ? કેશવલાલ ધ્રુવ - વનમાળી મધુસૂદન પારેખ - પ્રિયદર્શી ભોગીલાલ ગાંધી - ચાંદામામા લાભશંકર ઠાકર - લઘરો કેશવલાલ ધ્રુવ - વનમાળી મધુસૂદન પારેખ - પ્રિયદર્શી ભોગીલાલ ગાંધી - ચાંદામામા લાભશંકર ઠાકર - લઘરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું ? પરબ નવચેતન શબ્દસૃષ્ટિ અખંડઆનંદ પરબ નવચેતન શબ્દસૃષ્ટિ અખંડઆનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કૃતિ અને સાહિત્યકારના સંદર્ભમાં કયું જોડકું ખોટું છે ? ઉપરવાસ - રઘુવીર ચૌધરી આંગળિયાત - જોસેફ મેકવાન વડવાનલ - કુન્દનિકા કાપડિયા લીલુડી ધરતી - ચુનીલાલ મડિયા ઉપરવાસ - રઘુવીર ચૌધરી આંગળિયાત - જોસેફ મેકવાન વડવાનલ - કુન્દનિકા કાપડિયા લીલુડી ધરતી - ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP