Loading [Contrib]/a11y/accessibility-menu.js

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતમાં નાઈકા આદિવાસી ચળવળની આગેવાની કોણે કરી હતી ?

તીરૂતસિંહ અને બૅમનાયક
આપેલ પૈકી કોઇ નહી
જટરા ભગત
રૂપસિંહ અને જોગીયા ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શહીદ વીર વિનોદ કિનારીવાલા કઈ ચળવળમાં શહીદ થયા હતા ?

હિંદ છોડો ચળવળ
ખેડા સત્યાગ્રહ
બારડોલી સત્યાગ્રહ
મહાગુજરાત ચળવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
16 સદીમાં ગુજરાતમાં શાસનતંત્ર સંદર્ભે 'મિરેબકર' હોદ્દો કયા અધિકારીને આપવામાં આવતો ?

પાયદળના વડા
વજીર
રાજાના અંગત મદદનીશ
નૌસેનાના વડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP