ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અમદાવાદની જાણીતી સંસ્થા સદ્વિચાર પરિવારના સ્થાપક કોણ છે ?

અંબાલાલ વ્યાસ
સુખદેવ ત્રિવેદી
હરિભાઈ પંચાલ
લક્ષ્મીદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જનકલ્યાણ માસિક કોણે શરૂ કરેલું ?

મુનિશ્રી સંતબાલજી
રવિશંકર મહારાજ
પુનિત મહારાજ
આત્મારામ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP