કાયદો (Law)
નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

ઘરફોડ ચોરીના ગુના માટે ઓછામાં ઓછી ચાર વ્યક્તિ હોવી જોઈએ
લૂંટના ગુના માટે ઓછામાં ઓછી ત્રણ વ્યક્તિ હોવી જોઈએ
ધાડના ગુના માટે ઓછામાં ઓછી પાંચ વ્યક્તિ હોવી જોઈએ
ચોરીના ગુના માટે ઓછામાં ઓછી બે વ્યક્તિ હોવી જોઈએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
IPC-498 A મુજબ ત્રાસ એટલે

ફક્ત માનસિક ત્રાસ
ફક્ત શારીરિક ત્રાસ
પરણિત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ
પરણિત પુરુષને પત્ની દ્વારા કરવામાં આવતો ત્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
IPC મુજબ

ખોટી સાક્ષી આપનારને અદાલતમાં ફરીથી ક્યારેય બોલાવી શકાય નહીં
ખોટી સાક્ષી આપવા બદલ સજા થઈ શકે છે
ખોટી સાક્ષી આપવા બદલ અદાલત કોઈ કાર્યવાહી કરી શકતી નથી
ખોટી સાક્ષી આપવાથી કોઇ ગુનો બનતો નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
ચોરી માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?

તે કબ્જેદારના કબજામાંથી લઈ લેવાના ઈરાદે થાય છે
ચોરીની વિષયવસ્તુ જંગમ મિલકત હોય છે
ચોરીની વિષયવસ્તુ સ્થાવર મિલકત હોય છે
તે કબ્જેદાર વ્યક્તિની સંમતિ વિના થાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP