Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
'ભારતની પ્રજા અતિ પ્રાચીન યુગથી પર્યાવરણ પ્રેમી રહી છે', એમ શા પરથી કહી શકાય ?

કુટુંબ પ્રેમથી
ઉત્સવ પ્રેમથી
વૃક્ષ પ્રેમથી
દેશ પ્રેમથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા પાત્રો – વાસણોનો ઉપયોગ થતો હતો ?

માટીમાંથી
પથ્થરમાંથી
લાકડામાંથી
અકીકમાંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
પાટણનાં પટોળાંની કલા કયા રાજવીના સમયમાં વિકાસ પામી હતી ?

સિદ્ધરાજ જયસિંહના
વનરાજ ચાવડાના
ભીમદેવના
મૂળરાજ સોલંકીના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP