Loading [Contrib]/a11y/accessibility-menu.js

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
'ભારતની પ્રજા અતિ પ્રાચીન યુગથી પર્યાવરણ પ્રેમી રહી છે', એમ શા પરથી કહી શકાય ?

વૃક્ષ પ્રેમથી
ઉત્સવ પ્રેમથી
દેશ પ્રેમથી
કુટુંબ પ્રેમથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા પાત્રો – વાસણોનો ઉપયોગ થતો હતો ?

લાકડામાંથી
માટીમાંથી
પથ્થરમાંથી
અકીકમાંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
પાટણનાં પટોળાંની કલા કયા રાજવીના સમયમાં વિકાસ પામી હતી ?

વનરાજ ચાવડાના
મૂળરાજ સોલંકીના
સિદ્ધરાજ જયસિંહના
ભીમદેવના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP