કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
પરમેશ્વર પાધરો તો વેરી આંધળો

ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં.
ભકિત કરશો તો ભગવાન ફળશે.
ભગવાન સૌને સુખ આપે છે.
અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
દૂઝણી ગાયની લાત પણ સારી

દૂઝણી ગાય દૂધ આપતી નથી
જાહેર ચીજ સૌના માટે હોય છે
દૂઝણી ગાય નુકસાન પહોંચાડતી નથી
ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
મફતનું ખાવું ને મસ્જિદમાં સૂવું

મફતનું ખાવાથી ઊંઘ આવે છે
મફત ખાવું દરેકને ગમે છે.
ચિંતા વિનાનું જીવન જીવવું
મંદિર કરતાં મસ્જિદમાં જવાથી ભોજન મળતું નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
શીરા સારુ શ્રાવક થવું

ભજન સાંભળવાથી શીરો વધુ મળે છે
શ્રવણને શીરો ખૂબ જ ભાવે છે
શીરો ખાવાથી શ્રવણશકિત વધે છે
હીન આશ્રય માટે કોઈ ઉમદા પ્રવૃતિમાં જોડાવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
મૂછ પહેલા માંડવો

મૂછ આવવાથી માંડવે જવાની તક મળે છે
મૂછ આવવાથી ખૂબ જ આનંદ થાય છે
યોગ્યતા વિનાના તરંગો કરવા
યોગ્ય તરંગો કરવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP