કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
પરમેશ્વર પાધરો તો વેરી આંધળો

અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે.
ભકિત કરશો તો ભગવાન ફળશે.
ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં.
ભગવાન સૌને સુખ આપે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
દૂઝણી ગાયની લાત પણ સારી

દૂઝણી ગાય દૂધ આપતી નથી
ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા
જાહેર ચીજ સૌના માટે હોય છે
દૂઝણી ગાય નુકસાન પહોંચાડતી નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
મફતનું ખાવું ને મસ્જિદમાં સૂવું

મફત ખાવું દરેકને ગમે છે.
મંદિર કરતાં મસ્જિદમાં જવાથી ભોજન મળતું નથી
ચિંતા વિનાનું જીવન જીવવું
મફતનું ખાવાથી ઊંઘ આવે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
શીરા સારુ શ્રાવક થવું

શીરો ખાવાથી શ્રવણશકિત વધે છે
ભજન સાંભળવાથી શીરો વધુ મળે છે
હીન આશ્રય માટે કોઈ ઉમદા પ્રવૃતિમાં જોડાવું
શ્રવણને શીરો ખૂબ જ ભાવે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
મૂછ પહેલા માંડવો

યોગ્યતા વિનાના તરંગો કરવા
મૂછ આવવાથી માંડવે જવાની તક મળે છે
મૂછ આવવાથી ખૂબ જ આનંદ થાય છે
યોગ્ય તરંગો કરવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP