કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
પરમેશ્વર પાધરો તો વેરી આંધળો

ભગવાન સૌને સુખ આપે છે.
અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે.
ભકિત કરશો તો ભગવાન ફળશે.
ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
દૂઝણી ગાયની લાત પણ સારી

જાહેર ચીજ સૌના માટે હોય છે
દૂઝણી ગાય નુકસાન પહોંચાડતી નથી
દૂઝણી ગાય દૂધ આપતી નથી
ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
મફતનું ખાવું ને મસ્જિદમાં સૂવું

ચિંતા વિનાનું જીવન જીવવું
મફતનું ખાવાથી ઊંઘ આવે છે
મંદિર કરતાં મસ્જિદમાં જવાથી ભોજન મળતું નથી
મફત ખાવું દરેકને ગમે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
શીરા સારુ શ્રાવક થવું

શીરો ખાવાથી શ્રવણશકિત વધે છે
હીન આશ્રય માટે કોઈ ઉમદા પ્રવૃતિમાં જોડાવું
ભજન સાંભળવાથી શીરો વધુ મળે છે
શ્રવણને શીરો ખૂબ જ ભાવે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
મૂછ પહેલા માંડવો

મૂછ આવવાથી ખૂબ જ આનંદ થાય છે
યોગ્યતા વિનાના તરંગો કરવા
મૂછ આવવાથી માંડવે જવાની તક મળે છે
યોગ્ય તરંગો કરવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP