કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
પરમેશ્વર પાધરો તો વેરી આંધળો

ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં.
ભગવાન સૌને સુખ આપે છે.
ભકિત કરશો તો ભગવાન ફળશે.
અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
દૂઝણી ગાયની લાત પણ સારી

જાહેર ચીજ સૌના માટે હોય છે
ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા
દૂઝણી ગાય નુકસાન પહોંચાડતી નથી
દૂઝણી ગાય દૂધ આપતી નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
મફતનું ખાવું ને મસ્જિદમાં સૂવું

મફત ખાવું દરેકને ગમે છે.
મંદિર કરતાં મસ્જિદમાં જવાથી ભોજન મળતું નથી
મફતનું ખાવાથી ઊંઘ આવે છે
ચિંતા વિનાનું જીવન જીવવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
શીરા સારુ શ્રાવક થવું

ભજન સાંભળવાથી શીરો વધુ મળે છે
શીરો ખાવાથી શ્રવણશકિત વધે છે
શ્રવણને શીરો ખૂબ જ ભાવે છે
હીન આશ્રય માટે કોઈ ઉમદા પ્રવૃતિમાં જોડાવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
મૂછ પહેલા માંડવો

મૂછ આવવાથી ખૂબ જ આનંદ થાય છે
યોગ્ય તરંગો કરવા
મૂછ આવવાથી માંડવે જવાની તક મળે છે
યોગ્યતા વિનાના તરંગો કરવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP