Loading [Contrib]/a11y/accessibility-menu.js

જાહેર વહીવટ (Public Administration)
સનદી સેવા "પક્ષથી પર" હોવી જોઈએ અને "રાજકીય ગણતરીઓ લઘુતમ હોવી જોઈએ" એવું કોણે કહ્યું છે ?

જવાહરલાલ નેહરુ
બી. આર. આંબેડકર
જગજીવનરામ
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
"ગ્રામ પંચાયત અને ગ્રામ સભા વચ્ચેનો સબંધ પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો હોવો જોઈએ"- આ વિધાન કોનું છે ?

જયપ્રકાશ નારાયણ
સરદાર પટેલ
વિનોબા ભાવે
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
આયોજન પંચની રચના કેવી રીતે કરવામાં આવી છે ?

નાણા પંચની ભલામણ દ્વારા
સોલિસિટર જનરલની સલાહ અનુસાર
ભારત સરકારના ઠરાવ દ્વારા
રાષ્ટ્રપતિના આદેશ દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP