જાહેર વહીવટ (Public Administration)
ભારતમાં 1954માં સ્થપાયેલા ઈન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (IIPA) ના પ્રણેતા કોણ હતા ?

ડૉ. રાજેન્દ્રપ્રસાદ
પં.જવાહરલાલ નેહરુ
એસ. બંગરપ્પા
સર્વપલ્લી રાધાકૃષ્ણન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
ગુજરાત ખાતે આવેલ આઈ.એ.એસ. ટ્રેઈનિંગ સેન્ટરનું નામ જણાવો.

એ.ડી.શોધન આઈ.એ.એસ. ટ્રેઈનિંગ સેન્ટર
આદિત્ય બીરલા આઈ.એ.એસ. ટ્રેઈનિંગ સેન્ટર
એસ. રાજગોપાલાચારી આઇ.એ.એસ. ટ્રેઈનિંગ સેન્ટર
વિક્રમ સારાભાઈ આઈ.એ.એસ. ટ્રેઈનિંગ સેન્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
"રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે." આ વિધાન કોનું છે ?

લાલબહાદુર શાસ્ત્રી
ક.મા.મુનશી
જવાહરલાલ નેહરુ
બી. આર. આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
ભારતમાં સામાન્ય રીતે જાહેર ખાનગી ભાગીદારી કયા ક્ષેત્ર માટે અસ્તિત્વમાં આવી છે ?

ઉદ્યોગ ક્ષેત્ર
અસંગઠિત ક્ષેત્ર
ખેતી
માળખાગત સવલતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP