Loading [Contrib]/a11y/accessibility-menu.js

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
‘ઓશન થર્મલ એનર્જી કન્વર્ઝન' પ્રણાલી ક્યા સિદ્ધાંત પર કાર્ય કરે છે ?

સૂર્યના કિરણોનું સપાટી દ્વારા થતા શોષણ પર
સમુદ્રના તાપમાનના તફાવતના સિદ્ધાંત પર
ભરતી-ઓટના સિદ્ધાંત પર
સમુદ્રના દબાણના તફાવતના સિદ્ધાંત પર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
બાયોગેસ પ્લાન્ટમાંથી ક્યા વાયુઓ મુખ્યત્વે છુટા પડતા હોય છે ?
i) મિથેન (Ch4)
ii) કાર્બન ડાયોક્સાઈડ (Co2)
iii) હાઈડ્રોજન સલ્ફાઈડ (H2S)

આપેલ તમામ
ii & iii
i & iii
i & ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
REN21 શું છે ?

એવો સોફટવેર છે, જે પુનઃ પ્રાપ્ય ઊર્જા સ્રોતો અંગેની માહિતીઓ પૂરી પાડે.
પવન ઊર્જાનું સૌથી વધુ ઉત્પાદન કરનારી કંપની
સૌર ઊર્જાનું સૌથી વધુ ઉત્પાદન કરનારી કંપની
પુનઃપ્રાપ્ય ઊર્જા સ્રોતો પરની વૈશ્વિક સ્તરની નીતિ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP