Talati Practice MCQ Part - 8 નીચેના પૈકી ભારતના બંધારણનો ક્યો અનુચ્છેદ જિલ્લામાં પંચાયતો અને નગરપાલિકઓના આયોજનના એકત્રીકરણ અને નગરપાલિકાઓના આયોજનના એકત્રીકરણ સારૂ જિલ્લા આયોજન માટે સમિતિની જોગવાઈ કરે છે ? અનુચ્છેદ-243ZD અનુચ્છેદ-243ZE અનુચ્છેદ-243A અનુચ્છેદ-243B અનુચ્છેદ-243ZD અનુચ્છેદ-243ZE અનુચ્છેદ-243A અનુચ્છેદ-243B ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 જેટ્રોફા (રતન જ્યોત) સ્થાનીક રીતે કયા નામે ઓળખાય છે ? જંગલી પીલુ જંગલી ઘાસ જંગલી એરંડી જંગલી કપાસ જંગલી પીલુ જંગલી ઘાસ જંગલી એરંડી જંગલી કપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો. અમારી મોટરે નૌકાહરણ કર્યું. અમારી મોટરથી નૌકાહરણ કરાયું અમારી મોટર નૌકાહરણ કરશે મોટર નૌકાહરણ કરાવશે અમારી મોટર પાસે નૌકાહરણ કરાવ્યું અમારી મોટરથી નૌકાહરણ કરાયું અમારી મોટર નૌકાહરણ કરશે મોટર નૌકાહરણ કરાવશે અમારી મોટર પાસે નૌકાહરણ કરાવ્યું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 અનુસૂચિત વિસ્તારો માટે પંચાયતોની વિશિષ્ટ જોગવાઈ કરતો કાયદો કઈ સમિતિની ભલામણને આધારે કરવામાં આવ્યો ? અશોક મહેતા સમિતિ બળવંતરાય મહેતા સમિતિ ભુરિયા સમિતિ ઝીણાભાઈ દરજી સમિતિ અશોક મહેતા સમિતિ બળવંતરાય મહેતા સમિતિ ભુરિયા સમિતિ ઝીણાભાઈ દરજી સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 કોના કહેવાથી ગાંધીજીએ વિદેશમાં ભણવા જવાનું નિર્ધારિત કર્યું હતું ? મથુરદાસ જાની માવજી દવે (જોશીજી) કેવળરામ ત્રિપાઠી કૃષ્ણાશંકર શાસ્ત્રી મથુરદાસ જાની માવજી દવે (જોશીજી) કેવળરામ ત્રિપાઠી કૃષ્ણાશંકર શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP