Talati Practice MCQ Part - 9
આયુર્વેદ ઉપચાર પદ્ધતિમાં શસ્ત્રક્રિયા(વાઢ-કાપ) ક્ષેત્રે કોનું ઉત્તમ પ્રદાન છે ?

વરાહ મિહિર
મહર્ષિ ચરક
નાગાર્જુન
મહર્ષિ સુશ્રુત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે" કાવ્યપંક્તિ ક્યા કવિની છે ?

મણિલાલ ન. દ્વિવેદી
ન્હાનાલાલ
કાન્ત
બાલાશંકર કંથારિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP