Talati Practice MCQ Part - 9 શત્રુંજય પર્વત ગુજરાત રાજ્યમાં ક્યાં આવેલ છે ? અમરેલી પાલીતાણા જૂનાગઢ સુરેન્દ્રનગર અમરેલી પાલીતાણા જૂનાગઢ સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 આમાંથી કયું પ્રાણી પેટ ઘસડીને ચાલી ન શકે ? નાગ ઘો ઉપરોક્ત તમામ નોળિયો નાગ ઘો ઉપરોક્ત તમામ નોળિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 આયુર્વેદ ઉપચાર પદ્ધતિમાં શસ્ત્રક્રિયા(વાઢ-કાપ) ક્ષેત્રે કોનું ઉત્તમ પ્રદાન છે ? મહર્ષિ ચરક મહર્ષિ સુશ્રુત નાગાર્જુન વરાહ મિહિર મહર્ષિ ચરક મહર્ષિ સુશ્રુત નાગાર્જુન વરાહ મિહિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલે કયા ઉપનામથી કવિતાઓ લખી છે ? શેષ કલાપી દ્વિરેફ કાન્ત શેષ કલાપી દ્વિરેફ કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 "ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે" કાવ્યપંક્તિ ક્યા કવિની છે ? બાલાશંકર કંથારિયા ન્હાનાલાલ કાન્ત મણિલાલ ન. દ્વિવેદી બાલાશંકર કંથારિયા ન્હાનાલાલ કાન્ત મણિલાલ ન. દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP