સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય વિધાભવન દ્રારા કયું સામયિક બહાર પાડવામાં આવે છે ?

અખંડાનંદ
બુધ્દ્રિપ્રકાશ
નવનીત સમર્પણ
અભિયાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય એવીડન્સ એકટમાં પોલીસ અધિકારી સમક્ષ કરેલી કબૂલાત કાયદેસર રીતે કયા પ્રકારની ગણાય ?

અમાન્ય ગણાય
ઔપચારીક ગણાય
અંશત: માન્ય ગણાય
માન્ય ગણાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારત સરકાર દ્વારા 'સોફટવેર ટેકનોલોજી પાર્ક્સ ઓફ ઈન્ડિયા' ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી ?

ઈ.સ. 1992
ઈ.સ. 2012
ઈ.સ. 1998
ઈ.સ. 2015

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
હિન્દી ભાષાના મહાન નવલકથાકારનું નામ આપો જેમના પુસ્તકો વાંચવા હજારો લોકોએ હિન્દી ભાષા શીખી હતી ?

મૈથીલીશરણ ગુપ્ત
અજ્ઞેય
ધર્મપાલ
બાબુ દેવનંદન ખત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP