Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
નર્મદના જીવન પરની જીવન કથા - “વીર નર્મદ'' કોણે લખી છે ?

ચંદ્રકાંત શેઠ
ચિનુ મોદી
મણિલાલ દ્વિવેદી
વિશ્વનાથ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
નીચેનામાંથી કયો શબ્દ સાચો છે ?

ખિસ્સાકાતરું
ખિસ્સાકાત્રુ
ખિસ્સાંકાતરુ
ખિસ્સાકાતરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
MICRની વિશિષ્ટ શાહી શેમાંથી બનાવવામાં આવે છે ?

આયર્ન ઓક્સાઈડ
પોટેશિયમ ક્લોરાઈડ
કેલ્શિયમ કાર્બોનેટ
મેંગેનીઝ ડાયોક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP