GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
રૂઢિપ્રયોગનો અર્થ લખો : ગળે પાણી ન પડવા દેવું

હર્ષ થવો
તરસ છીપવા ન દેવી
ત્રાસ ગુજારવો
આઘાત લાગવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1998, પ્રકરણ-3 શેના અંગે છે ?

ગુના અને શિક્ષા
ખાસ ન્યાયાધીશોની નિમણૂક
વ્યાખ્યા
અધિનિયમ હેઠળ ના કેસોની તપાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
વાર્તાસંગ્રહ 'વિશ્રંભકથા'ના લેખિકા કોણ છે ?

કુન્દનિકા કાપડિયા
ધીરુબેન પટેલ
ઈલા આરબ મહેતા
સરોજ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
“તીર્થગામ'' યોજના અંગેના નીચેના વાક્યો ચકાસો.
(1) ગામમાં એકતા જળવાય, ટંટો ફરિયાદ ન રહે અને સર્વાગી વિકાસ થાય તે માટે આ યોજના છે. _
(2) આ યોજના 2004-2005 ના વર્ષથી અમલમાં છે.-'
(3) છેલ્લા ત્રણ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ.
(4) રૂ।. પાંચ લાખ પ્રોત્સાહક અનુદાન તરીકે આપવામાં આવે છે.

માત્ર 1 અને 2 વાક્યો યોગ્ય છે.
માત્ર 2, 3 અને 4 વાક્યો યોગ્ય છે.
માત્ર 1, 2 એને 4 વાક્યો યોગ્ય છે.
માત્ર 1, 3 અને 4 વાક્યો યોગ્ય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP