Gujarat Police Constable Practice MCQ Part - 2 નરસિંહ મહેતાની કથા સાથે સંકળાયેલ ગોપનાથ મહાદેવ મંદિર કયા જિલ્લામાં આવેલ છે ? જૂનાગઢ દ્વારકા પોરબંદર ભાવનગર જૂનાગઢ દ્વારકા પોરબંદર ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતનો સૌપ્રથમ નકશો કોણે તૈયાર કર્યો હતો ? ફેડરિક રેટજલ ઈરેસ્ટોથનિઝ એનેવિલે પોલીડોનીયસ ફેડરિક રેટજલ ઈરેસ્ટોથનિઝ એનેવિલે પોલીડોનીયસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 બરફનું ગલનબિંદુ કેટલું છે? 10° સે. 80° સે. 100° સે. 0° સે. 10° સે. 80° સે. 100° સે. 0° સે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 સમાજશાસ્ત્રના અભ્યાસનું કેન્દ્રબિંદુ કયું છે ? માનવીના નૈતિક મૂલ્યો માનવીનું સમાજ જીવન માનવીનું ધાર્મિક જીવન માનવીનું કૌટુંબિક સામંજસ્ય માનવીના નૈતિક મૂલ્યો માનવીનું સમાજ જીવન માનવીનું ધાર્મિક જીવન માનવીનું કૌટુંબિક સામંજસ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 D અને E બંને બહેનો છે. Q એ Pનો પતિ છે. F એ Dનો એકમાત્ર ભાઈ છે. C એ Pના સસરા છે. Dના પિતા Q છે. તો Q નો F સાથે શું સંબંધ હશે ? પુત્રી ભાણેજ ભત્રીજી પિતા પુત્રી ભાણેજ ભત્રીજી પિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ખૂનનું દરેક કાર્ય સાપરાધ મનુષ્યવધ હોય છે. આ વિધાન- સાચું છે. ખોટું છે. અંશત: સાચું છે. આપેલ પૈકી એક પણ નહીં સાચું છે. ખોટું છે. અંશત: સાચું છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP