છંદ 31/32 માત્રા કયા છંદમાં હોય છે ? ચોપાઈ દોહરો માલિની સવૈયા ચોપાઈ દોહરો માલિની સવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ લોકકંઠે વસેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા 'ભોળી રે ભરવાડણ', 'જાગને જાદવા' વગેરે કયા છંદમાં લખાયેલા છે ? મનહર ઝૂલણા શિખરિણી શાર્દૂલવિક્રીડિત મનહર ઝૂલણા શિખરિણી શાર્દૂલવિક્રીડિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ નીચેનામાંથી કયું ઉદાહરણ શિખરિણી છંદનું નથી ? વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ કદી મારી પાસે વનવન તણાં હોત કુસુમો અટંક મરજીવિયા ડગ ભરંત ઉત્સાહના પિતા છે અકાકી જડ અકલને ચેતનતણો વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ કદી મારી પાસે વનવન તણાં હોત કુસુમો અટંક મરજીવિયા ડગ ભરંત ઉત્સાહના પિતા છે અકાકી જડ અકલને ચેતનતણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.દેવો ને માનવોનાં મધુમિલન તણા સ્થાન સંકેત જેવો શાર્દૂલવિક્રીડિત દોહરો સ્ત્રગ્ધરા ચોપાઈ શાર્દૂલવિક્રીડિત દોહરો સ્ત્રગ્ધરા ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.અથવા આવવા સંગે, હક બૂરો બતાવશે. દોહરો શિખરિણી અનુષ્ટુપ મનહર દોહરો શિખરિણી અનુષ્ટુપ મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.રાજાના દરબારમાં રસિકડી મેં બીન છેડી અને મનહર હરિગીત સવૈયા શાર્દૂલવિક્રીડિત મનહર હરિગીત સવૈયા શાર્દૂલવિક્રીડિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP