યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
બાળકોના વાલીઓમાં પૂર્વપ્રાથમિક શિક્ષણ વિશે જાગૃતિ લાવવા અને કુપોષણનું પ્રમાણ ઘટાડવા માટે કયા દિવસની ઉજવણી આંગણવાડીમાં કરવામાં આવે છે ?

કિશોરી દિવસ
મમતા દિવસ
બાલ દિવસ
વાત્સલ્ય દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
"પ્રોજેક્ટ સનરાઈઝ" નો મુખ્ય ઉદ્દેશ શું છે ?

આપેલ પૈકી કોઈ નહીં
ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં વન્યજીવન સંરક્ષણ
આઠ ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં એઈડ્સ નિવારણ
ઝુંપડપટ્ટીમાં ક્ષયરોગનું નિવારણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP