GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આપત્તિ (દુર્ઘટના) વ્યવસ્થાપન (Disaster management)કાયદો ક્યારે બનાવવામાં આવ્યો ? 2005 2003 2009 2006 2005 2003 2009 2006 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ? રથમંદિરો એક જ પહાડ કે શીલા કોરીને બનાવવામાં આવતાં. મામલ્લપુરમ (મહાબલીપુરમ) નામે નગર નંદિવર્મન પહેલાએ વસાવ્યું હતું. ઈલોરાની ગુફાઓ મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ નજીક આવેલી છે. નરસિંહવર્મન પહેલાએ મહાબલીપુરમમાં બંધાવેલ કૃષ્ણમંડપ તેની વિશાળતા અને કોતરકામ માટે જાણીતો છે. રથમંદિરો એક જ પહાડ કે શીલા કોરીને બનાવવામાં આવતાં. મામલ્લપુરમ (મહાબલીપુરમ) નામે નગર નંદિવર્મન પહેલાએ વસાવ્યું હતું. ઈલોરાની ગુફાઓ મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ નજીક આવેલી છે. નરસિંહવર્મન પહેલાએ મહાબલીપુરમમાં બંધાવેલ કૃષ્ણમંડપ તેની વિશાળતા અને કોતરકામ માટે જાણીતો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) નીચેના પૈકી કઈ સંખ્યાઓને 7 વડે નિ:શેષ ભાગી શકાય ?1. 1951952. 1811813. 1201204. 89189 ફક્ત 2 અને 4 ફક્ત 1 અને 4 1,2,3 અને 4 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 4 ફક્ત 1 અને 4 1,2,3 અને 4 ફક્ત 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ કયો અલંકાર છે ? 'સક્કરખોરનું સાકર જીવન, ખરના પ્રાણ જ હરે.' દ્રષ્ટાંત વ્યતિરેક ઉપમા ઉત્પ્રેક્ષા દ્રષ્ટાંત વ્યતિરેક ઉપમા ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) વર્ષ 2020 નો યુવા ગણિતશાસ્ત્રી તરીકે રામાનુજન પુરસ્કાર પ્રાપ્ત કરનાર બીન ભારતીય મહિલા કોણ છે ? અમલેન્દુ ક્રિષ્ના રિતબ્રાતા મુન્શી રામદોરાઈ સુજાથા ડૉ.કેરોલિના અરાજુઓ અમલેન્દુ ક્રિષ્ના રિતબ્રાતા મુન્શી રામદોરાઈ સુજાથા ડૉ.કેરોલિના અરાજુઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) રાજ્યોના વહીવટીતંત્રમાં કુશળતા વધારવા તથા રાજ્યો દ્વારા કરવામાં આવતા લોકકલ્યાણના કાર્યોની સમીક્ષા માટે કોના દ્વારા કઇ યોજના શરૂ કરવામાં આવી છે ? નીતિ આયોગ દ્વારા નિયતમ વડાપ્રધાન દ્વારા સમયબદ્ધ શાસન અને સમયબદ્ધ અમલીકરણ પ્રગતિ પરિયોજના કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય દ્વારા 'ઈ પ્રમાણ' યોજના ભારત સરકાર દ્વારા 'MY GOVT' યોજના નીતિ આયોગ દ્વારા નિયતમ વડાપ્રધાન દ્વારા સમયબદ્ધ શાસન અને સમયબદ્ધ અમલીકરણ પ્રગતિ પરિયોજના કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય દ્વારા 'ઈ પ્રમાણ' યોજના ભારત સરકાર દ્વારા 'MY GOVT' યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP