GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
“અધૂરો ઘડો છલકાય ઘણો” કહેવતનો અર્થ દર્શાવો.

સારા ખરાબનો કદી વિચાર ન કરે
અભિમાનમાં ખરાબ દેખાવ કરે
ઓછી આવડત હોય અને તે દેખાવ વધારે કરે
કોઇની આગળ સારા હોવાનો ડોળ કરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
1915 માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ અમદાવાદમાં ક્યા આશ્રમની સ્થાપના કરી ?

સન્યાસ આશ્રમ
કોચરબ આશ્રમ
ગાંધી આશ્રમ
શિવાનંદ આશ્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રીમતિ કમલા બેનિવાલ બાદ તુરતજ કોની રાજ્યપાલ તરીકે નિયુક્તિ કરવામાં આવી ?

વજુભાઈ વાળા
કૈલાસપતિ મિશ્રા
ઓમપ્રકાશ કોહલી
માર્ગારેટ આલ્વા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP