Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
નર્મદના જીવન પરની જીવન કથા - “વીર નર્મદ'' કોણે લખી છે ?

મણિલાલ દ્વિવેદી
ચિનુ મોદી
વિશ્વનાથ ભટ્ટ
ચંદ્રકાંત શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
“જનતાની ભાષા દ્વારા જનતાની સેવા થાય તે સાચી લોકશાહી છે.'' આ વક્તવ્ય કોનું છે ?

ગાંધીજી
બાબુભાઈ જ. પટેલ
બળવંતરાય મહેતા
ડો. જીવરાજ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP