સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
લેણદારોને વેચાણ શેરો કરેલ લેણીહૂંડી નકારાય ત્યારે :

દેવીહુંડી ખાતામાં જ અસર થાય.
દેવાદારોનું ખાતું ઉધાર થાય અને લેણદારોનું ખાતું જમા થાય
લેણદારોનું ખાતું ઉધાર થાય અને દેવાદારોનું ખાતું જમા થાય.
લેણીહૂંડી ખાતું ઉધાર થાય અને લેણદારોનું ખાતું જમા થાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એકનોંધી હિસાબી પદ્ધતિ અનુસાર નફો શોધવા માટે -

ઉપજ ખર્ચ ખાતું બનાવાય છે.
દ્વિનોંધીમાં રૂપાંતર કરવામાં આવે છે.
કાચું વેપાર ખાતું બનાવાય છે.
નફા નુકસાન ખાતું બનાવાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
રોકડ ખરીદી ₹ 30,000, ઉધાર વેચાણ ₹ 1,76,000, રોકડ વેચાણ ₹ 40,000, આખર સ્ટોક ₹ 15,000, શરૂઆતનો સ્ટોક ₹ 25,000 કાચા નફાનો દર પડતર પર 20% હોય તો ઉધાર ખરીદી કેટલી ગણાય ?

₹ 1,27,200
₹ 1,40,000
₹ 1,76,000
₹ 1,32,900

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેની માહિતી પરથી શરૂ સ્ટોક શોધો. કાચો નફો પડતરના 25% છે.
વર્ષ દરમિયાન ખરીદી75,000
વર્ષ દરમિયાન વેચાણ1,20,000
તા.31મી ડિસે. 2013ના રોજ આખર સ્ટોક15,000
ઉત્પાદન ખર્ચા10,000

₹ 15,000
₹ 26,000
₹ 20,000
₹ 50,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP