ભારતનું બંધારણ (Constitution Of India) નવા કરવેરા નાંખવા અથવા હયાત કરવેરામાં વધારો-ઘટાડો કરવા માટે જરૂરી પ્રસ્તાવ સંસદ સામે મૂકવા માટે ___ ની મંજુરી લેવી જરૂરી છે. ઓડિટર જનરલ રાષ્ટ્ર પ્રમુખ ઉપરાષ્ટ્ર પ્રમુખ સંસદ ઓડિટર જનરલ રાષ્ટ્ર પ્રમુખ ઉપરાષ્ટ્ર પ્રમુખ સંસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણીય સભામાં રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનનો કયા દિવસે સ્વીકાર કરવામાં આવ્યો ? 18-7-1949 22-7-1949 24-1-1950 17-4-1950 18-7-1949 22-7-1949 24-1-1950 17-4-1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના આર્ટિકલ – 143 અન્વયે રાષ્ટ્રપતિ જ્યારે ઉચ્ચતમ ન્યાયાલયનો અભિપ્રાય માંગે ત્યારે ભારત સરકારનું પ્રતિનિધિત્વ કોણ કરે છે ? લોકસભાના અધ્યક્ષ ઉપરાષ્ટ્રપતિ એટર્ની જનરલ સોલિસિટર જનરલ લોકસભાના અધ્યક્ષ ઉપરાષ્ટ્રપતિ એટર્ની જનરલ સોલિસિટર જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 1946માં મળેલ ભારતની સૌ પ્રથમ બંધારણ સભાના કાર્યકારી અધ્યક્ષનું નામ જણાવો. ડો. રાજેન્દ્રપ્રસાદ ડો. એચ. સી. મુખર્જી સી. રાજગોપાલાચારી ડો. સચ્ચિદાનંદ સિન્હા ડો. રાજેન્દ્રપ્રસાદ ડો. એચ. સી. મુખર્જી સી. રાજગોપાલાચારી ડો. સચ્ચિદાનંદ સિન્હા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા પ્રધાનમંત્રીના કાર્યકાળ દરમ્યાન 'મંડલ આયોગ'ની રચના કરવામાં આવી ? પી. વી. નરસિંહરાવ વી. પી. સિંહ મોરારજી દેસાઈ ચૌધરી ચરણસિંહ પી. વી. નરસિંહરાવ વી. પી. સિંહ મોરારજી દેસાઈ ચૌધરી ચરણસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP