ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા સાહિત્યકારે કાકાસાહેબ કાલેલકરની સાથે હિમાલય યાત્રા કરી હતી ?

ધ્રુવશંકર આનંદ
સુરેશ ભટ્ટ
સ્વામી આનંદ
સુરેશ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રામનારાયણ પાઠકને કોણે ગાંધીયુગના સાહિત્યકાર તરીકે ઓળખાવ્યા છે ?

ઉમાશંકર જોષી
કનૈયાલાલ મુનશી
નાન્હાનાલાલ
ધ્રુવભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP