ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
1978 ના વર્ષમાં ભારત સરકાર દ્વારા ભારતીય ચલણી નોટો રદ કરવામાં આવી હતી તે સમયે વડાપ્રધાન કોણ હતા ?

ઈન્દિરા ગાંધી
ચૌધરી ચરણસિંહ
મોરારજીભાઈ દેસાઈ
અટલબિહારી વાજપેય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં બેરોજગારીનો દર માપવાનું કામ કઈ સંસ્થા કરે છે ?

સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઈઝેશન
નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઈઝેશન
માનવ સંસાધન મંત્રાલય
ભારત સરકારનું શ્રમ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતીય રિઝર્વ બેન્ક અન્ય બેન્કો પાસેથી અત્યંત ટૂંકા સમયનું ધિરાણ લે તેના દરને શું કહેવાય ?

રિવર્સ રેપોરેટ
રેપોરેટ
બેન્ક રેટ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP