Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
સર્વોચ્ચ ન્યાયાલયના તાજેતરના ચુકાદા મુજબ BCCIના નવા પદાધિકારીઓની નિમણૂક કરવાની જવાબદારી કોને સોંપવામાં આવી છે ?

જગદીશસિંહ ખેર તથા ગોપાલ સુબ્રમણ્યમ
સૌરવ ગાંગુલી તથા સચિન તેંડુલકર
રઘુરામ રાજન તથા ઉર્જિત પટેલ
ફાતિ એસ. નરીમાન તથા ગોપાલ સુબ્રમણ્યમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
કયા સમાસમાં પ્રથમ પદ સંખ્યાવાચક વિશેષણ હોય છે ?

કર્મધારય સમાસ
બહુવ્રીહી સમાસ
દ્વિગુ સમાસ
અવ્યયીભાવ સમાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP