Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કોણે દાંડીફૂચને 'મહાભિનિષ્કમણ' સાથે સરખાવી છે ?

મહાદેવભાઈ દેસાઈએ
જવાહરલાલ નહેરુએ
સરદાર પટેલે
લાલબહાદુર શાસ્ત્રીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
બંધારણ સભાના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ?

ડૉ. રાજેન્દ્ર પ્રસાદને
ડૉ. ભીમરાવ આંબેડકરને
ડૉ. શરચંદ્ર શર્માને
ડૉ. એની બેસન્ટને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કલાના મહાન સર્જક જહાંગીરે પોતાની આત્મકથા કયા નામે લખી હતી ?

તુઝુકે જહાંગીરી
મેરી જહાંગીરી
જહાંગીર કથા
અકબર જહાંગીરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP