Talati Practice MCQ Part - 5 કોહિનૂર હીરો અને મયુરાસન ઈરાન કોણ લઈ ગયું હતું ? આપેલ પૈકી એક પણ નહીં મુહમદ શાહ નાદિર શાહ ફરુખ શિયાર આપેલ પૈકી એક પણ નહીં મુહમદ શાહ નાદિર શાહ ફરુખ શિયાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 એક વેપારી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ 900માં વેચે છે. ઘડિયાળોને 20% નફાથી અને 20% નુકસાનથીએ પ્રમાણે વેચાય છે તો વાસ્તવમાં તેને નફો કે નુકસાન કેટલા ટકા થાય ? 4% ખોટ 1.1% ખોટ 4% નુકસાન 1.1% નો 4% ખોટ 1.1% ખોટ 4% નુકસાન 1.1% નો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 એક વસ્તુ રૂ. 720 માં વેચતા 20% નફો થાય તો તેના પર 10% નફો મેળવવા રૂ. ___ માં વેચવી જોઈએ. 60 120 660 200 60 120 660 200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 'જગતસાક્ષર' નાન્હાલાલ ની દ્રષ્ટિએ કયા કવિ છે ? ગોવર્ધનરામ પ્રેમાનંદ દલપતરામ દયારામ ગોવર્ધનરામ પ્રેમાનંદ દલપતરામ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 શિષ્ટરૂપ આપો. છૈયું બાળક માનસ છોકરુ છોકરી બાળક માનસ છોકરુ છોકરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP