Talati Practice MCQ Part - 9 “વૈષ્ણવજન તો તેને કહીએ ___" કાવ્યના રચયિતા (કવિ) કોણ છે ? નરસિંહ મહેતા ગાંધીજી અખો મીરાંબાઈ નરસિંહ મહેતા ગાંધીજી અખો મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી કયા જિલ્લામાં આવેલ છે ? સાબરકાંઠા પાટણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા પાટણ બનાસકાંઠા મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ભોપાલ ગેસ દુર્ધટના માટે કયો ઝેરી વાયુ કારણભૂત હતો ? કાર્બન મોનોક્સાઈડ એમોનિયા મિથેન મિથાઈલ આઈસોસાઈનાઈડ કાર્બન મોનોક્સાઈડ એમોનિયા મિથેન મિથાઈલ આઈસોસાઈનાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાતમાં પારસીઓ ક્યા બંદરે ઉતર્યા હતા ? દમણ પોરબંદર સંજાણ વેરાવળ દમણ પોરબંદર સંજાણ વેરાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નીચેનામાંથી કયો એક તારો સપ્તર્ષિના તારાજૂથમાં નથી ? પુલસ્ત્ય ધ્રુવ વસિષ્ઠ અત્રિ પુલસ્ત્ય ધ્રુવ વસિષ્ઠ અત્રિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP