Talati Practice MCQ Part - 9 10% ના દરે રૂ. 10,000 નું 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય ? 2000 2100 2110 1210 2000 2100 2110 1210 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પીસીઆર (PCR) ની શોધ કોણે કરી ? આર્થર કોનબર્ગ જે. ડી. વોટસન કેરી મૂલીસ ગ્રિફિથ આર્થર કોનબર્ગ જે. ડી. વોટસન કેરી મૂલીસ ગ્રિફિથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 હિન્દી સાહિત્ય જગતમાં 'કલમ કા સિપાહી' તરીકે જાણીતા સાહિત્યકાર નીચેનામાંથી કોણ છે ? રામધારી સિંહ દિનકર મેથિલીશરણ ગુપ્ત હરિવંશ રાય બચ્ચન પ્રેમચંદ રામધારી સિંહ દિનકર મેથિલીશરણ ગુપ્ત હરિવંશ રાય બચ્ચન પ્રેમચંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 દયારામ-ગરબી, અખો-છપ્પા, તુલસીદાસ-ચોપાઈ અને નરસિંહ મહેતા ગઝલ પદ પ્રભાતિયાં ઊર્મિકાવ્ય ગઝલ પદ પ્રભાતિયાં ઊર્મિકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 શસ્ત્રોની પૂજા ક્યા તહેવારે કરવામાં આવે છે ? ભાઈબીજ હોળી બળેવ દશેરા ભાઈબીજ હોળી બળેવ દશેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP