Loading [Contrib]/a11y/accessibility-menu.js

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ગુજરાતમાં ગ્રંથાલયના પુરસ્કર્તા કોને ગણવામાં આવે છે ?

એલેકઝાન્ડર કિન્લો ફોબ્સ
રાવ ખેંગારજી ત્રીજા
ફતેહસિંહ ગાયકવાડ
મોતીભાઇ અમીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
કેન્દ્ર સરકાર દ્વારા ડિસેમ્બર, 2016 માં કરવામાં આવેલ નિવેદન અનુસાર ડૉ. ભીમરાવ આંબેડકરની જયંતીને કયા રાષ્ટ્રીય દિવસના રૂપમાં મનાવવામાં આવશે ?

રાષ્ટ્રીય જલ દિવસ
રાષ્ટ્રીય ગૌરવ દિવસ
રાષ્ટ્રીય પરિવર્તન દિવસ
રાષ્ટ્રીય શિક્ષા દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
મજુર સંગઠનની પ્રવૃત્તિ સાથે કોણ સંકળાયેલ છે ?

દિવાળીબેન ભીલ
અનસુયાબેન સારાભાઈ
પૂર્ણિમાબેન પકવાસા
ઈલાબેન ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ફોટોગ્રાફી ક્ષેત્રે પદ્મવિભૂષણ મેળવનાર ગુજરાતી મહિલા કોણ ?

કુમુદિની લાખિયા
વનરાજ ભાટિયા
હોમાઈ વ્યારાવાલા
કે.જી. સુબ્રહ્મણ્યમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ગુજરાતમાં શ્વેતક્રાંતિના પ્રણેતા તરીકે કોણ ઓળખાણ પામ્યું છે ?

ડૉ.વર્ગીસ કુરિયન
એમ.એમ. પટેલ
રામસિંહ પરમાર
ત્રિભુવનદાસ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP