સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનાં વિધાનો પૈકી કયું વિધાન સાચુ છે.

વાઉચરો એટલે વ્યવહારના અસમર્થનમાં રજૂ થતી બાબતો.
પ્રાથમિક વાઉચરો એટલે નાણાંકીય પત્રકો.
વાઉચિંગ એટલે હિસાબનોંધના સમર્થનમાં રજૂ થતા મૂળ દસ્તાવેજો તૈયાર કરવા.
આમનોંધ અને ખાતાવહી એ આનુષંગિક વાઉચરો નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેના પૈકી કયું વાઉચર રોકડ આવક અંગેનું વાઉચર નથી.

વેચાણ ભરતિયું
લેણદારો સાથેનો પત્રવ્યવહાર
ઈશ્યુ કરેલી રસીદ
દેવાદારો સાથેનો પત્રવ્યવહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વેચાણ પરતના વ્યવહારો માટે ___ વાઉચર ગણાય.

ગ્રાહકને આપેલી જમા ચિઠ્ઠી
વેચાણ ભરતિયું
ગ્રાહક સાથે થયેલી પત્રવ્યવહાર
માલ આવક પત્રક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ વાઉચિંગનો હેતુ નથી.

બધા વ્યવહારોના દસ્તાવેજી પુરાવાઓ તપાસવા,
હિસાબીનોંધ તમામ વ્યવહારની થઈ છે. તે જોવું.
બધા વ્યવહારો સાચી રીતે નોંધાયેલા છે તે જોવું.
પેઢી ભવિષ્યમાં ખોટ કરે નહિ તે જોવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP