ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સૌરાષ્ટ્રની રસધાર"ના લેખક કોણ છે ?

ઝવેરચંદ મેઘાણી
ગોવર્ધનરામ ત્રિપાઠી
સુરેશ જોશી
ચંદ્રકાંત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માણસાઈના દીવા' પુસ્તકના લેખક કોણ છે ?

ઝવેરચંદ મેઘાણી
ઈશ્વર પેટલીકર
રવિશંકર મહારાજ
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP