Loading [Contrib]/a11y/accessibility-menu.js

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાંથી કયું વિધાન બેંક વડે અપાતી સુવિધાઓ માટે સાચું નથી ?

વિદેશી નાણાંની ફેરબદલી કરી શકાતી નથી.
સેફ ડિપોઝિટ વોલ્ટની સુવિધા આપે છે.
ચોક્કસ બાંયધરી સામે કેટલીક બાબતો માટે લોન આપી શકે છે.
બેંક દ્વારા પગાર, પેન્શન, વ્યાજ ડિવિડન્ડ ચૂકવી શકાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
દસમા નાણાં પંચે પંચાયતો માટે શી ભલામણ કરી હતી ?

એકપણ સાચું નથી
1971ની વસ્તી ગણતરીને આધારે ગ્રામીણ વસ્તીને ધ્યાનમાં લઈને માથાદીઠ રૂ. 100
રૂ. 20,00 કરોડ
રૂ. 1,600 કરોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
1978ના વર્ષમાં ભારત સરકાર દ્વારા ભારતીય ચલણી નોટો રદ કરવામાં આવી હતી તે સમયે વડાપ્રધાન કોણ હતા ?

અટલ બિહારી વાજપેયી
મોરારજી દેસાઈ
ઈન્દિરા ગાંધી
ચૌધરી ચરણસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP