Talati Practice MCQ Part - 8 વિજયનગર સામ્રાજ્ય કઈ નદીના કિનારે સ્થાપવામાં આવેલ હતું ? ક્રિષ્ણા ગોદાવરી તુંગભદ્રા નર્મદા ક્રિષ્ણા ગોદાવરી તુંગભદ્રા નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં મતદારો કેટલા મત આપે છે ? એક બે ત્રણ સભ્યોની સંખ્યા જેટલા એક બે ત્રણ સભ્યોની સંખ્યા જેટલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 Children could spot a ___ of fish in the pond. School Group Swarm Flock School Group Swarm Flock ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 પંચાયતી રાજ સંસ્થાઓએ પોતાનું અંદાજપત્ર દર વર્ષે કઈ તારીખ સુધીમાં તૈયાર કરવાનું હોય છે ? 15 જાન્યુઆરી 31 માર્ચ 15 ડિસેમ્બર 28 ફેબ્રુઆરી 15 જાન્યુઆરી 31 માર્ચ 15 ડિસેમ્બર 28 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચેનામાંથી RBIના ગવર્નર તરીકે કોણે સેવાઓ આપેલી નથી ? રઘુરામ રાજન જગદીશ ભગવતી વાય. વી. રેડ્ડી ડી. સુબ્બારાવ રઘુરામ રાજન જગદીશ ભગવતી વાય. વી. રેડ્ડી ડી. સુબ્બારાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP