Talati Practice MCQ Part - 8 વિજયનગર સામ્રાજ્ય કઈ નદીના કિનારે સ્થાપવામાં આવેલ હતું ? તુંગભદ્રા નર્મદા ક્રિષ્ણા ગોદાવરી તુંગભદ્રા નર્મદા ક્રિષ્ણા ગોદાવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં મતદારો કેટલા મત આપે છે ? સભ્યોની સંખ્યા જેટલા બે એક ત્રણ સભ્યોની સંખ્યા જેટલા બે એક ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 Children could spot a ___ of fish in the pond. School Flock Swarm Group School Flock Swarm Group ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 પંચાયતી રાજ સંસ્થાઓએ પોતાનું અંદાજપત્ર દર વર્ષે કઈ તારીખ સુધીમાં તૈયાર કરવાનું હોય છે ? 28 ફેબ્રુઆરી 15 જાન્યુઆરી 31 માર્ચ 15 ડિસેમ્બર 28 ફેબ્રુઆરી 15 જાન્યુઆરી 31 માર્ચ 15 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચેનામાંથી RBIના ગવર્નર તરીકે કોણે સેવાઓ આપેલી નથી ? રઘુરામ રાજન વાય. વી. રેડ્ડી જગદીશ ભગવતી ડી. સુબ્બારાવ રઘુરામ રાજન વાય. વી. રેડ્ડી જગદીશ ભગવતી ડી. સુબ્બારાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP