ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) 'ગોરા' અને 'ગીતાંજલી' નવલકથાઓ કોણે લખેલી છે ? રવીન્દ્રનાથ ટાગોર અરવિંદ ઘોષ અવનિન્દ્રનાથ ટાગોર માનવેન્દ્રનાથ ટાગોર રવીન્દ્રનાથ ટાગોર અરવિંદ ઘોષ અવનિન્દ્રનાથ ટાગોર માનવેન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નીચે પૈકી કોણ 'છોટે સરદાર' નું બિરૂદ પામ્યા હતા ? વિનાયકપ્રસાદ મથુરદાદા ચંદુલાલ દેસાઈ મોહનલાલ પંડ્યા વિનાયકપ્રસાદ મથુરદાદા ચંદુલાલ દેસાઈ મોહનલાલ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી (1939)માં ગુજરાતના કયા શહેરમાં સૌપ્રથમ આદિવાસી કન્યા આશ્રમની સ્થાપના થઈ ? સંતરામપુર ગોધરા ઝાલોદ દાહોદ સંતરામપુર ગોધરા ઝાલોદ દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગુજરાતમાં સામાજિક સુધારણાના જંગની શરૂઆત ___ થી થયેલ ગણાય છે ? દુર્ગારામ મહેતાજી દલપતરામ દયારામ મહીપતરામ રૂપરામ દુર્ગારામ મહેતાજી દલપતરામ દયારામ મહીપતરામ રૂપરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) 30 ડીસેમ્બર 1971ની વહેલી સવારે દેશના કયા મહાન ગુજરાતી અણુ વિજ્ઞાનીનું અમદાવાદ ખાતે નિધન થયું હતું ? હોમી ભાભા નટવરલાલ પંડ્યા ત્રિભુવનદાસ ગજ્જર વિક્રમ સારાભાઈ હોમી ભાભા નટવરલાલ પંડ્યા ત્રિભુવનદાસ ગજ્જર વિક્રમ સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP