ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) 'ગોરા' અને 'ગીતાંજલી' નવલકથાઓ કોણે લખેલી છે ? રવીન્દ્રનાથ ટાગોર અવનિન્દ્રનાથ ટાગોર અરવિંદ ઘોષ માનવેન્દ્રનાથ ટાગોર રવીન્દ્રનાથ ટાગોર અવનિન્દ્રનાથ ટાગોર અરવિંદ ઘોષ માનવેન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નીચે પૈકી કોણ 'છોટે સરદાર' નું બિરૂદ પામ્યા હતા ? મથુરદાદા વિનાયકપ્રસાદ ચંદુલાલ દેસાઈ મોહનલાલ પંડ્યા મથુરદાદા વિનાયકપ્રસાદ ચંદુલાલ દેસાઈ મોહનલાલ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી (1939)માં ગુજરાતના કયા શહેરમાં સૌપ્રથમ આદિવાસી કન્યા આશ્રમની સ્થાપના થઈ ? સંતરામપુર દાહોદ ઝાલોદ ગોધરા સંતરામપુર દાહોદ ઝાલોદ ગોધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગુજરાતમાં સામાજિક સુધારણાના જંગની શરૂઆત ___ થી થયેલ ગણાય છે ? દલપતરામ દુર્ગારામ મહેતાજી દયારામ મહીપતરામ રૂપરામ દલપતરામ દુર્ગારામ મહેતાજી દયારામ મહીપતરામ રૂપરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) 30 ડીસેમ્બર 1971ની વહેલી સવારે દેશના કયા મહાન ગુજરાતી અણુ વિજ્ઞાનીનું અમદાવાદ ખાતે નિધન થયું હતું ? નટવરલાલ પંડ્યા વિક્રમ સારાભાઈ ત્રિભુવનદાસ ગજ્જર હોમી ભાભા નટવરલાલ પંડ્યા વિક્રમ સારાભાઈ ત્રિભુવનદાસ ગજ્જર હોમી ભાભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP