ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) 'ગોરા' અને 'ગીતાંજલી' નવલકથાઓ કોણે લખેલી છે ? માનવેન્દ્રનાથ ટાગોર અવનિન્દ્રનાથ ટાગોર રવીન્દ્રનાથ ટાગોર અરવિંદ ઘોષ માનવેન્દ્રનાથ ટાગોર અવનિન્દ્રનાથ ટાગોર રવીન્દ્રનાથ ટાગોર અરવિંદ ઘોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નીચે પૈકી કોણ 'છોટે સરદાર' નું બિરૂદ પામ્યા હતા ? મોહનલાલ પંડ્યા વિનાયકપ્રસાદ ચંદુલાલ દેસાઈ મથુરદાદા મોહનલાલ પંડ્યા વિનાયકપ્રસાદ ચંદુલાલ દેસાઈ મથુરદાદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી (1939)માં ગુજરાતના કયા શહેરમાં સૌપ્રથમ આદિવાસી કન્યા આશ્રમની સ્થાપના થઈ ? સંતરામપુર ગોધરા ઝાલોદ દાહોદ સંતરામપુર ગોધરા ઝાલોદ દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગુજરાતમાં સામાજિક સુધારણાના જંગની શરૂઆત ___ થી થયેલ ગણાય છે ? દયારામ મહીપતરામ રૂપરામ દુર્ગારામ મહેતાજી દલપતરામ દયારામ મહીપતરામ રૂપરામ દુર્ગારામ મહેતાજી દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) 30 ડીસેમ્બર 1971ની વહેલી સવારે દેશના કયા મહાન ગુજરાતી અણુ વિજ્ઞાનીનું અમદાવાદ ખાતે નિધન થયું હતું ? ત્રિભુવનદાસ ગજ્જર હોમી ભાભા નટવરલાલ પંડ્યા વિક્રમ સારાભાઈ ત્રિભુવનદાસ ગજ્જર હોમી ભાભા નટવરલાલ પંડ્યા વિક્રમ સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP