ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) 'ગોરા' અને 'ગીતાંજલી' નવલકથાઓ કોણે લખેલી છે ? અરવિંદ ઘોષ માનવેન્દ્રનાથ ટાગોર અવનિન્દ્રનાથ ટાગોર રવીન્દ્રનાથ ટાગોર અરવિંદ ઘોષ માનવેન્દ્રનાથ ટાગોર અવનિન્દ્રનાથ ટાગોર રવીન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નીચે પૈકી કોણ 'છોટે સરદાર' નું બિરૂદ પામ્યા હતા ? મોહનલાલ પંડ્યા મથુરદાદા ચંદુલાલ દેસાઈ વિનાયકપ્રસાદ મોહનલાલ પંડ્યા મથુરદાદા ચંદુલાલ દેસાઈ વિનાયકપ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી (1939)માં ગુજરાતના કયા શહેરમાં સૌપ્રથમ આદિવાસી કન્યા આશ્રમની સ્થાપના થઈ ? ઝાલોદ સંતરામપુર ગોધરા દાહોદ ઝાલોદ સંતરામપુર ગોધરા દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગુજરાતમાં સામાજિક સુધારણાના જંગની શરૂઆત ___ થી થયેલ ગણાય છે ? દલપતરામ મહીપતરામ રૂપરામ દયારામ દુર્ગારામ મહેતાજી દલપતરામ મહીપતરામ રૂપરામ દયારામ દુર્ગારામ મહેતાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) 30 ડીસેમ્બર 1971ની વહેલી સવારે દેશના કયા મહાન ગુજરાતી અણુ વિજ્ઞાનીનું અમદાવાદ ખાતે નિધન થયું હતું ? નટવરલાલ પંડ્યા વિક્રમ સારાભાઈ હોમી ભાભા ત્રિભુવનદાસ ગજ્જર નટવરલાલ પંડ્યા વિક્રમ સારાભાઈ હોમી ભાભા ત્રિભુવનદાસ ગજ્જર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP