ભારતની ભૂગોળ (Geography of India)
પશ્ચિમ બંગાળ અને અસમમાં ઉનાળા દરમિયાન 'ગાજવીજને તોફાન' થકી કેટલોક વરસાદ પડે છે જેને શું કહેવાય છે ?

વસંત ઋતુનો તોફાની વરસાદ
બ્લોસમ શાવર્સ
આમ્રવૃષ્ટિ
ચેરી શાવર્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
તાજેતરમાં ઇન્દિરા ગાંધી કૃષિ વિશ્વવિદ્યાલયમાં કૃષિ સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવામાં આવેલ, તે સંગ્રહાલય ક્યાં આવેલ છે ?

રતલામ, મધ્યપ્રદેશ
જુનાગઢ, ગુજરાત
રાયપુર, છત્તીસગઢ
રાયબરેલી, ઉત્તરપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP